सोमवार, 30 नवंबर 2015

હું દરિયો નથી...

હું દરિયો નથી કે દરેક સારાઈ-નરસાઈને પોતાનામાં સમાવી શકુ
હું તે નદી પણ નથી કે જે પોતાનામાં નાંખવામાં આવેલી સારાઈ-નરસાઈને પોતાનાં વહેણમાં વહાવી પુનઃ પવિત્ર થઈ જાય
હું તો તે સરોવર છું કે જેનું શુદ્ધ પાણી કોઈ પણ સારાઈ-નરસાઈ પડતાં જ મલિન થઈ જાય છે અને આ મલિનતા કલાકો-દિવસો અને મહિનાઓ સુધી રહે છે.
મુજ સરોવરને પુનઃ પોતાનાં પાણીની શુદ્ધતા હાસલ કરવા માટે મારામાં નાંખવામાં આવેલી સારાઈ-નરસાઈમાંથી ઉત્પન્ન વમળનાં શાંત થવાની પ્રતીક્ષા કરવી પડે છે અને આ પ્રતીક્ષા તેના પૂર્ણ થવા સુધી મને પીડા આપે છે.
તેથી હું પોતાનાં તમામ મિત્રો, પરિજનો અને સ્નેહીજનો પાસે એટલી જ અપેક્ષા રાકુ છું કે મુજ સરોવરને પહેલા વહેતી નદી અને પછી દરિયો બનવા દો. પછી જેટલા ઇચ્છો, તેટલા દ્વંદ્વ નાંખજો. હું સરોવર પોતાની જાતને નદી અને તેના પછી દરિયો બનાવવાની દિશામાં અગ્રેસર થઈ ચુક્યો છું. તે માર્ગે ડગલુ માંડી ચુક્યો છું. નથી જાણતો, એક ડગલું પણ ચાલ્યો છું કે નહીં, પણ હું પ્રતીક્ષા કરી રહ્યો છું દરિયો બનવાની અને પ્રયત્નો પણ કદાચ ચાલુ છે. આપ સૌને પ્રાર્થના એટલી જ છે કે મારી પ્રતીક્ષા અને મારા પ્રયત્નોનાં સફળતાપૂર્વક પૂર્ણ થવાની આપ પણ પ્રાર્થના કરો.

-કાન્હા કહે

मैं सागर नहीं...

मैं सागर नहीं कि हर अच्छाई-बुराई को स्वयं में समा सकूँ
मैं वह नदी भी नहीं, जो स्वयं में उड़ेली गई अच्छाई-बुराई को अपने बहते पानी से बहा कर पुनः पवित्र हो जाए
मैं तो हूँ वह झील, जिसका शुद्ध जल किसी भी अच्छाई-बुराई के पड़ते ही मलिन हो जाता है और यह मलिनता घण्टों-दिनों और महीनों तक रहता है।
मुझ झील को पुनः अपनी जलीय शुद्धता प्राप्त करने के लिए मुझमें डाली गई अच्छाई-बुराई से उत्पन्न विक्षेप के शांत होने की प्रतीक्षा करनी पड़ती है अनेऔर यह प्रतीक्षा उसके पूर्ण होने तक मुझे पीड़ा देती है।
इसलिए मैं अपने सभी मित्रों, परिजनों औऔऔर स्नेहीजनों से इतनी ही आशा रखता हूँ कि मुझ झील को पहले बहती नदी और फिर सागर बनने दीजिए। फिर जितने चाहे. उतने द्वंद्व उड़ेलिएगा। मैं झील स्वयं को नदी और उसके बाद सागर बनाने की दिशा में अग्रसर हो चुका हूँ। उस मार्ग पर पग रख चुका हूँ। नहीं जानता, एक कदम भी चला हूँ या नहीं, परंतु मैं प्रतीक्षा कर रहा हूँ सागर बनने और प्रयत्न भी कदाचित जारी हैं। आप से प्रार्थना इतनी ही है कि मेरी प्रतीक्षा और मेरे प्रयत्नों के सफलतापूर्वक पूर्ण होने की आप भी प्रार्प्रार्थना करें।

-कान्हा कहे

रविवार, 15 नवंबर 2015

નૂતન વર્ષ વિશેષ : સરદારના એક સંકલ્પે ઊભું થયું ભવ્ય સોમનાથ મંદિર



‘દરિયાના પાણી હથેળીમાં લઈ અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ કરાવીશું.’ લોખંડી પરુષ સરદાર વલ્લભભાઈ પટેલે ભારતની આઝાદી બાદ પહેલી વાર ગુજરાતમાં ઉજવવામાં આવેલા બેસતા વર્ષના દિવસે પોતાના સાથીઓ સાથે મળી આ પ્રતિજ્ઞા કરી હતી. 1947ના વર્ષમાં ગુજરાતમાં વિક્રમ સંવત પ્રમાણે બેસતું વર્ષ 13મી નવેમ્બરના રોજ હતું. સરદાર પટેલ બેસતાં વર્ષના દિવસે ગુજરાતમાં હતાં.
વધુ વાંચવા ક્લિક કરો... http://chitralekha.com/breaking-news/sardar-patel-oth-renovation-somnath-temple/