रविवार, 15 नवंबर 2015

નૂતન વર્ષ વિશેષ : સરદારના એક સંકલ્પે ઊભું થયું ભવ્ય સોમનાથ મંદિર



‘દરિયાના પાણી હથેળીમાં લઈ અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ કરાવીશું.’ લોખંડી પરુષ સરદાર વલ્લભભાઈ પટેલે ભારતની આઝાદી બાદ પહેલી વાર ગુજરાતમાં ઉજવવામાં આવેલા બેસતા વર્ષના દિવસે પોતાના સાથીઓ સાથે મળી આ પ્રતિજ્ઞા કરી હતી. 1947ના વર્ષમાં ગુજરાતમાં વિક્રમ સંવત પ્રમાણે બેસતું વર્ષ 13મી નવેમ્બરના રોજ હતું. સરદાર પટેલ બેસતાં વર્ષના દિવસે ગુજરાતમાં હતાં.
વધુ વાંચવા ક્લિક કરો... http://chitralekha.com/breaking-news/sardar-patel-oth-renovation-somnath-temple/

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें